મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય

  • A

    ત્રણ

  • B

    ચાર

  • C

    $A$ અને $B$ બંને

  • D

    પોષક સ્તરો બનતા નથી

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?

  • [AIPMT 2000]

કોઈ પણ નિવસનતંત્રમાં સૌથી ઓછા પ્રમાણમાં ઊર્જા કયાં પોષકસ્તરમાં સંગ્રહિત થાય છે?

યોગ્ય જોડ મેળવો.

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેકટેરિયા, ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.