નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ....
જૈવિક અને અજૈવિક ઘટકો
જૈવ સમાજ
આહારશૃંખલા
જૂદા-જૂદા પોષક સ્તરે જોવા મળતા સજીવો
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ
અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા વર્ણવો.
સ્તરીકરણ (stratification) એટલે ........
નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?
નિવસનતંત્રની ગતિશીલ પ્રણાલી શાનાં પર આધાર રાખે છે.