કોઈ વસ્તીમાં નેટાલીટીથી શું ફેરફાર આવશે ?
વધારો
ધટાડો
વસ્તીસ્થાયી રહેશે
વધારો કે ઘટાડો કોઈપણ પરીબળ લાગુ પડી શકે
પ્રાકૃતિક વૃદ્વિનો આંતરિક દર કોના વડે દર્શાવવામાં આવે છે ?
એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ ($r$ નું મૂલ્ય) | કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $0.12$ | $I$ લોટમાં પડતા ઘનેડા |
$Q$ $0.015$ | $II$ નોર્વેના ઉંદરો |
$R$ $0.0205$ | $III$ ભારતમાં $1981$માં માનવ વસ્તી |