કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?
સ્વરપેટીની હાજરીથી
પ્રજનનઋતુ દરમિયાનનાં સાથી સાથેના સંવાદથી
મધુરગીત ગાવાની બાબતથી
આપેલ તમામ
સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ........
પરિસ્થિતિવિદ્યા એ જેવવૈજ્ઞાનિક સંગઠનના કેટલા સ્તરો સાથે સંલગ્ન છે ?
જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોને યોગ્ય ક્રમમાં ઓળખો.
એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?
જીવાવરણમાં સજીવો વચ્ચે કેવા આંતરસંબંધો હોય છે ?