કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?
સ્વરપેટીની હાજરીથી
પ્રજનનઋતુ દરમિયાનનાં સાથી સાથેના સંવાદથી
મધુરગીત ગાવાની બાબતથી
આપેલ તમામ
સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.
વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે
વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો.
નીચે પૈકી સજીવોમાં દૈહિક આયોજનનો કયો ક્રમ સાચો છે ?