સાચું વિધાન ઓળખો.

  • A
    અમાનવીય સ્ત્રોતોમાંથી મેળવેલ ચિકિત્સકીય ઔષધો અનિચ્છનીય પ્રતિરક્ષાત્મક પ્રતિભાવો પેદા કરતા નથી.
  • B
    પુખ્ત ઈન્સ્યુલિન $C$-પેપ્ટાઈડ ધરાવે છે.
  • C
    પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો અનિચ્છનીય પ્રતિરક્ષાત્મક પ્રતિભાવો પેદા કરતા નથી.
  • D
    ઈન્સ્યુલિનની રચનામાં માત્ર હાઈડ્રોજન બંધ જોવા મળે છે.

Explore More

Similar Questions

સૌ પ્રથમ કૃત્રિમ રીતે (રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી દ્વારા) બનાવેલ અંતઃસ્ત્રાવ ..... છે.

$ADA$ ની ઉણપથી શું થાય છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલ પ્રથમ માનવ હોર્મોન કયું છે?

જનીન થેરાપી (gene therapy) દરમિયાન $ADA$ ની સારવારમાં,દર્દીના રુધિરમાંથી કયા કોષો એકત્રિત કરવામાં આવે છે?

$1990$ માં ચાર વર્ષની બાળકી પર જનીન થેરાપીનો પ્રથમ ક્લિનિકલ ઉપયોગ શેના માટે કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo