કઈ સારવાર પદ્ધતિમાં રોગીને સીરીંજ દ્વારા સક્રિય $ADA$ આપવામાં આવે છે?

  • A
    અસ્થિમજ્જા પ્રત્યારોપણ
  • B
    ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી
  • C
    જનીન થેરાપી
  • D
    રસીકરણ

Explore More

Similar Questions

$P -$ પ્રારંભિક નિદાન કરી શકતી પદ્ધતિઓ
$Q -$ પ્રારંભિક નિદાન ન કરી શકતી પદ્ધતિઓ
$I - rDNA$ ટેકનોલોજી $\quad II -$ સીરમ વિશ્લેષણ $\quad III - PCR$
$IV -$ મૂત્ર વિશ્લેષણ $\quad V - ELISA$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P\quad\quad Q$

માનવ ઈન્સ્યુલિન કેટલી પોલીપેપ્ટાઈડ શૃંખલાઓનું બનેલું છે?

રિકોમ્બિનન્ટ ઇન્સ્યુલિનના ફાયદાઓની યાદી આપો.

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $1977$$(1)$ પ્રથમ પારજનીનિક ગાયનું નિર્માણ
$(b)$ $1983$$(2)$ અમેરિકન કંપનીએ બાસમતી ચોખાની પેટન્ટ મેળવી
$(c)$ $1990$$(3)$ ઈલી-લિલ્લી કંપનીએ ઈન્સ્યુલિનની બે $DNA$ શૃંખલા તૈયાર કરી
$(d)$ $1997$$(4)$ જનીન થેરાપીનો સૌ પ્રથમ પ્રયોગ

નીચેનામાંથી કઈ કંપનીએ $1983$ માં હ્યુમુલિન (humulin) વેચવાનું શરૂ કર્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo