જૈવભઠ્ઠી (Bioreactor) માં કઈ પ્રણાલી દ્વારા સંવર્ધનની થોડી માત્રા સમયાંતરે બહાર કાઢી શકાય છે?

  • A
    ઓક્સિજન વિતરણ તંત્ર
  • B
    $pH$ નિયંત્રણ તંત્ર
  • C
    સેમ્પલિંગ પોર્ટ (પ્રતિચયન દ્વાર)
  • D
    આંદોલક તંત્ર

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી માટે શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન,ઠંડા ઇથેનોલ ઉમેરવાથી શું અવક્ષેપિત થાય છે?

પોલિમરેઝ ચેઈન રિએક્શન $\text{(PCR)}$ એ $\text{DNA}$ નું પ્રવર્ધન નીચેનામાંથી કયા સમીકરણ મુજબ કરે છે?

જ્યારે વિદેશી $DNA$ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામે,ત્યારે તે પ્રક્રિયાને શું કહે છે?

$DNA$ ફ્રેગમેન્ટેશન ($DNA$ ના ટુકડા કરવા) ના સંદર્ભમાં:
વિધાન $A$: જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અને ઇલ્યુશન એ બે મહત્વની પ્રક્રિયાઓ છે.
વિધાન $B$: ઇથિડિયમ બ્રોમાઇડ સાથે અભિરંજિત કર્યા પછી,તેને $UV$ પ્રકાશમાં ખુલ્લું પાડવું પડે છે.

તમે બેક્ટેરિયામાં એક ઉપયોગી જનીન ઓળખ્યું છે. આ જનીનને વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા માટે તમે જે પગલાં અનુસરશો તેનો ફ્લો ચાર્ટ બનાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo