રૂધિરમાં $CD_4$ નું પ્રમાણ $<200 \times 10^{6}$ કયાં પ્રકારની ખામીમાં બને છે?

  • A

    Cancer

  • B

    $AIDS$

  • C

    Typhoid

  • D

    pneumonia

Similar Questions

રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.

કોક કઈ વનસ્પતિની નીપજ છે

$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?

ધનુરમાં  કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે?

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • [AIPMT 2010]