લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?
$T _{ H }$ $cell$
સ્મૃતિકોષો
$T _{ C }$ $cell$
$plasma \,cell$
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ?
એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ ભૌતિક અંતરાય | $(w)$ લાળ |
$(b)$ દેહધાર્મિક અંતરાય | $(x)$ ઇન્ટરફેરોન્સ |
$(c)$ કોષીય અંતરાય | $(y)$ ત્વચા |
$(d)$ કોષરસીય અંતરાય | $(z)$ એકકેન્દ્રીકણ |
ઍન્ટિબૉડીને.........