એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
એન્ટી-હિસ્ટેમાઈન
એડ્રીનાલીન
સ્ટીરોઈડ
આપેલા તમામ
નીચેનામાથા કયા સ્વપ્રાતકારતત્રનો રોગ છે ?
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?
દુગ્ઘસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે, જે ....... એન્ટિબોડી ઘરાવે છે.
ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........