નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
વોન બેરીંગ
કાર્લ લેન્ડસ્ટિનર
રોબર્ટસન
એલેકઝાન્ડર ફલેમિંગ
સાચી જોડ શોધો :
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.