સૂક્ષ્મજીવોની અસરને રોકવા માટે નીચેનામાંથી કયા કોષો દ્વારા પરફોરીનનો સ્ત્રાવ થાય છે?

  • A
    માસ્ટ કોષો
  • B
    $PMNL$
  • C
    નૈસર્ગિક મારક કોષો ($NK$ કોષો)
  • D
    મેક્રોફેજ

Explore More

Similar Questions

રસીકરણ વિશે માહિતી આપો.

ઇન્ટરફેરોનનો સ્ત્રાવ . . . . . . . દ્વારા અવરોધાય છે.

નીચેનામાંથી કયા કોષોને ભક્ષકકોષો (phagocytic cells) તરીકે ગણવામાં આવતા નથી?

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને ખોટા વિધાનો ઓળખો.
$(1)$ સક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતામાં એન્ટીબોડી સીધા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$(2)$ રસીકરણ (vaccination) એ નિષ્ક્રિય ઉપાર્જિત રોગપ્રતિકારકતા હેઠળ ગણવામાં આવે છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા ચાર પ્રકારના અંતરાયો ધરાવે છે.

જન્મજાત પ્રતિકારકતા એટલે.........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo