ટયુબરક્યુલોસીસ માટે રસી વપરાય છે?
$TAB$
$BCG$
$DPT$
તમામ
નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો.
$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.
$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે
પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.
કયા અંગ પર આલ્કોહોલના સેવનની વધુ અસર થાય છે?
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?