જયારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં વારંવાર સ્થળાંતર થાય તેને શું કહે છે?
જનીન પ્રવાહ
જનીન વિચલન
પુનઃસંયોજન
સ્થાપક અસર
હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?
$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?
પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ..... કહે છે.
સ્થાપક અસર (founder effect) સમજાવો.