જયારે વસ્તીના કોઈપણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં વારંવાર સ્થળાંતર થાય તેને શું કહે છે?

  • A

    જનીન પ્રવાહ

  • B

    જનીન વિચલન

  • C

    પુનઃસંયોજન

  • D

    સ્થાપક અસર

Similar Questions

હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?

$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?

હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?

  • [NEET 2016]

પ્રચ્છન્ન વિકૃતિઓ જનીન સેતુઓમાંથી નથી ગુમાવતી આને ..... કહે છે.

સ્થાપક અસર (founder effect) સમજાવો.