પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?
$DNA$ ની બંને શૃંખલા $RNA$ માં પ્રતિઅંકન પામે છે.
એડેનીન સાથે યુરેસીલ જોડ બનાવે છે.
$DNA$ માંથી $RNA$ બને છે.
$DNA$ ની કોઈ એકજ શૃંખલા ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.
$RNA$ સંશ્લેષણ .......દ્વારા નિયંત્રણ કરવામાં આવે
આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
$DNA$ ટેમ્પલેટ ઉપર $RNA$ ની શૃંખલા બનવાની ધટનાને....
$DNA$ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીનસંશ્લેષણ માટેની માહિતી લાવનાર :
સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં $RNA$ પોલીમરેઝ $III$ નો શું ભાગ છે ?