જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?
$75 \%, 25 \%$
$25 \%, 75 \%$
$12.5 \%, 87.5 \%$
$87.5 \%, 12.5 \%$
ઈશ્વેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે $N^{15}$ થી લેબલ કરવામાં આવે છે અને તે $N^{14}$ માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટરિયાની પ્રથમ પેઢીમાં $DNA$ ની બે શૃંખલામાં શું હશે? .
$DNA $ સ્વયંજનની દિશા........
$DNA$ સ્વયંજનનનો મુખ્ય ઉત્સેચક ......છે
$\rm {DNA}$ સ્વયંજનન સાથે સંકળાયેલ કેટલાંક ઉત્સેચકો $($ $\rm {DNA}$ પોલિમરેઝ અને લીગેઝ સિવાયના) નાં નામ આપો. પ્રત્યેકનું ચાવીરૂપ કાર્ય જણાવો.
$E.Coli$ સ્વયંજનન પામવાની તૈયારીમાં હતા તેમને $5$ મિનિટ માટે રેડિયો - એક્ટિવ થાયમિડીન ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવ્યા પછી તે સામાન્ય માધ્યમમાં સ્વયંજનન પામે છે. તો નીચેનામાંથી કયું અવલોકન સાચું હશે?