જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?
$75 \%, 25 \%$
$25 \%, 75 \%$
$12.5 \%, 87.5 \%$
$87.5 \%, 12.5 \%$
સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?
$DNA$ સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી ક્યું પ્રક્રિયક તરીકે વર્તતું નથી?
સ્વયંજનન તેનામાં થાય છે.....
ક્યો ઉત્સેચ્ક $RNA$ પ્રાઈમરને દૂર કરે છે ?
સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.