જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?

  • A

    $75 \%, 25 \%$

  • B

    $25 \%, 75 \%$

  • C

    $12.5 \%, 87.5 \%$

  • D

    $87.5 \%, 12.5 \%$

Similar Questions

સ્વયંજનન $DNA$ કુંતલના જે નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે તેને શું કહે છે ?

$DNA$ સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી ક્યું પ્રક્રિયક તરીકે વર્તતું નથી?

સ્વયંજનન તેનામાં થાય છે.....

 ક્યો ઉત્સેચ્ક $RNA$ પ્રાઈમરને દૂર કરે છે ?

સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.