જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
ઉંદર જીવંત રહે
ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?
નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?
$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.
$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.
$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.
$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.
કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$