જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

  • A

    ઉંદર જીવંત રહે

  • B

    ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • C

    ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • D

    ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

Similar Questions

એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?

નીચેનામાંથી $RNA$ માટે ખોટું શું છે?

$(i)$ $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે.

$(ii)$ $RNA$ માંથી $DNA$ બનવાની ક્રિયા સામાન્ય છે.

$(iii)$ $RNA$ એ માનવમાં જ જનીન દ્રવ્ય તરીકે ઉપયોગી છે.

$(iv)$ $RNA$ માં પોલીન્યુકલીઓટાઈડની એક શૃંખલા છે.

કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?

............. ઉત્સેચક તરીકે વર્તે છે.

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રાન્સિસ ક્રિક 

$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$