જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
ઉંદર જીવંત રહે
ઉંદર મૃત્યુ પામે
ઉંદર ન્યુમોનિયાગ્રસ્ત થાય પણ મૃત્યુ ન પામે
$50 \%$ ઉંદર મૃત્યુ પામે
એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
ન્યુમોકોકસ પ્રયોગ સાબિત કરે છે કે...
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?