આપેલ ભાગ ...... દર્શાવે છે ?

726-1207

  • A

    $5$ પ્રભાવી સંતતી

  • B

    $5$ રોગીષ્ઠ નર

  • C

    $5$ પ્રભાવહિન સંતતી

  • D

    આપેલા તમામ

Similar Questions

$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતી સ્ત્રી સામાન્ય દૃષ્ટિક્ષમતા ધરાવતાં પુરુષ સાથે લગ્ન કરે છે અને રંગઅંધ પુત્રને જન્મ આપે છે. ત્યારબાદ તેણીનો પતિ મૃત્યુ પામે છે અને તે પુનઃ એક રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. તો હવે તેણીનાં બાળકોમાં અસામાન્યપણાની શક્યતા શું હશે?

જોડકાં જોડો. (પંડિગ્રી પૃથ્થકરણ સંદર્ભે) 

કોલમ - $I$  કોલમ - $II$
$a.$ ઘટ્ટ સંકેત $(i)$ લિંગ સંલગ્ન લક્ષણનું વાહક
$b.$ સંકેતોની વચ્ચે આડી લીટી $(ii)$ સંતતિ
$c.$ સંકેતોની ઉપર આડી લીટી $(iii)$ અભ્યાસ માટેનું લક્ષણ 
$d.$ મધ્યમાં બિંદુ $(iv)$ પિતૃઓ

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]

સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.