યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ $(X+ O)$ $(i)$  ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ
$(Q)$ $(XX+XY)$ $(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ
$(R)$ $(ZZ+ZW)$

$(iii)$ પક્ષીઓનું લીંગનીશ્ચયન

$(S)$ $(AA +XX)$ $(iv)$ માનવમાં લીંગ નીશ્ચયન

  • A

    $P - ii, Q - iv, R- iii, S - i$

  • B

    $P -i, Q- iv, R- iii, S - ii$

  • C

    $P -ii, Q-i, R- iii, S - iv$

  • D

    $P - iii, Q-i, R- ii, S - iv$

Similar Questions

હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ $X-$કાય શું છે ?

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?

મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.

કોનામાં નરમાં વિષમયુગ્મતા જોવા મળતી નથી?

એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?