હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?

  • A

    $VIII, IX, X$

  • B

    $VIII, IX, XII$

  • C

    $VIII, IX, XI$

  • D

    $XI, IX, VIII$

Similar Questions

ડ્રોસોફિલામાં (હોમિયોટીક) જનીનોનો સમૂહ જે અંગ વિભેદિકરણના સમયે દેહ સમતલને નિયંત્રિત કરે છે, તેને....... તરીકે ઓળખવામાં આવે છે.

ત્રિસંકર અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે પશ્વ સંકરણ કરાવવાથી તેમનાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ..... હોવો જાઈએ.

નીચેનામાંથી ક્યા સજીવો એપીસ્ટેસીસ લાક્ષણીકતા દર્શાવે છે?

નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.

  • [AIPMT 2009]

કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ?