જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.
જનીનીક વિવિધતા
વ્યતિકરણ
પુનઃ સંયોજન
આપેલા તમામ
નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?
સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.
મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$ સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?
$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$
$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ
$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા
$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?