જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.

  • A

    જનીનીક વિવિધતા

  • B

    વ્યતિકરણ

  • C

    પુનઃ સંયોજન

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?

સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.

મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$  સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?

$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$

$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે  વિશ્લેષણ

$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા

$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]