દ્વિ-સંકરણ પ્રયોગમાં,$RrYy$ વનસ્પતિનું સ્વફલન કરાવતા મળતી સંતતિમાં $RrYy$ નું પ્રમાણ કેટલું હોય ($/16$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

વટાણાના છોડ પરના એક પ્રયોગમાં,પીળા ગોળ બીજ $(YYRR)$ ધરાવતા શુદ્ધ છોડનું લીલા ખરબચડા બીજ $(yyrr)$ ઉત્પન્ન કરતા છોડ સાથે સંકરણ કરવામાં આવ્યું. $F_1$ સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીનું જનીન પ્રકાર પ્રમાણ (genotypic ratio) કેટલું હોય છે?

જ્યારે મેન્ડલે $F_{1}$ છોડ $(RrYy)$ નું સ્વ-સંકરણ કરાવ્યું,ત્યારે તેણે જોયું કે એક લક્ષણના પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણોનું વિશ્લેષણ કયા પ્રમાણમાં થાય છે?

$AABbCcDD$ જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિનું સ્વફલન કરાવવામાં આવે છે. ચાર જનીનોનું મુક્ત વિશ્લેષણ થાય છે તેમ ધારતા,સંતતિમાં $AAbbccDD$ જનીન પ્રકારનું પ્રમાણ કેટલું હશે?

$AABb \times aaBb$ ના સંકરણથી,$AaBB : AaBb : Aabb : aabb$ જનીન પ્રકારો નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo