સંકરણની પધ્ધતિમાં પુષ્પમાંથી પુંકેસર દુર કરવાની ક્રિયા?

  • A

    કોથળી ચઢાવવી

  • B

    ઈમેસ્કયુલેશન

  • C

    બેગીંગ પધ્ધતી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.

ગાયનેકોમાસ્ટિયાને કારણે થાય છે

મૂછ અને દાઢી એ પુરુષમાં શેનાં ઉદાહરણ છે?

  • [AIPMT 2003]

નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.

  • [AIPMT 2009]

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં ઉદ્દભવે છે.

  • [AIPMT 2001]