કોનામાં નરમાં વિષમયુગ્મતા જોવા મળતી નથી?
ડ્રોસોફિલા
માનવ
પક્ષીઓ
આપેલા તમામ
મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.
નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?
કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?
અસંગત દૂર કરો.
જનનકોષોમાં કેવા રંગસૂત્રો હોય છે ?