કયાં પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એ વધારે સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે?
આલ્કેપ્ટોન્યુરીયા
ફિનાઈલ કીટોન્યુરીયા
અવર્ણતા
હિમોફિલીયા
વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?
સામાન્ય યુગલમાં અડધા પુત્રો હિમોફીલીયાના રોગી છે જ્યારે અડધી પુત્રીઓ વાહક છે. તેમાં જનીન ક્યાં આવેલું છે ?
મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.
જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?