અસંગત વિધાન પસંદ કરો.
આંતરપટલને માદા પ્રજનન તંત્રમાં ગર્ભાશયના મુખ આગળ સમાગમ દરમિયાન દાખલ કરાવાય છે.
$IUDs$ નો નિષ્ફળતાનો અંદાજીત દર $1$ થી $3$ ટકા છે.
ભારતમાં પ્રથમ ટેસ્ટયુબ બેબીને દુર્ગા નામે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ.
સગર્ભાવસ્થાના $14$ અઠવાડીયા સુધીના સ્વૈચ્છિક ગર્ભપાતને $MTP$ કહે છે.
વર્તમાન સમયમાં $STD$ અને $AIDS$ સામે વધારાનું રક્ષણ આપવાને કારણે ક્યાં ગર્ભનિરોધ સાધનોનો વપરાશ વધ્યો છે ?
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
$\rm {HIV}$ એન્ટિજન અને ઉલ્વકોથળીના સ્થાન અને કાર્ય સમજાવો.
નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :
$1.$ $\rm {GIFT}$ $2.$ $\rm {IUDs}$ $3.$ $\rm {STD}$ $4.$ $\rm {ART}$ $5.$ $\rm {AFT}$
અસંગત વિધાન પસંદ કરો.