જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?

  • A

    $IUT$

  • B

    $IUI$

  • C

    $ICSI$

  • D

    $GIFT$

Similar Questions

આપેલ જોડકા જોડો

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ $ZIFT$ $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ
$(2)$ $GIFT$ $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા
$(3)$ $IUT$ $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું
$(3)$ $ICSI$ $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ

વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.

વંધ્યત્વનું કારણ પુરૂષની પ્રજનન ક્ષમતા ઓછી હોય કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો આ પદ્ધતિ યોગ્ય છે.

નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?

જો કોઈ વ્યક્તિનાં અલનમાં અલ્પ શુક્રકોપ (લીગઝૂસ્પર્મીઆ) અથવા મૃત કોષો (એઝૂસ્પર્નીયા) ને કારણે અફળદ્રુપતા હોય તો તે _____ દ્વારા ઠીક થઈ શકે છે. દાતાનાં શુક્રકોષોને વાપરવા ઇચ્છતા યુગલો માટે આ એક સારો વિકલ્પ છે.