જો પુરૂષ યોગ્ય પ્રમાણમાં શુક્રકોષ યુકત વીર્ય ઉત્પન્ન કરવામાં સક્ષમ ન હોય તો કઈ પધ્ધતિનો $ART$ માં ઉપયોગ કરી શકાય?
$IUT$
$IUI$
$ICSI$
$GIFT$
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ $ZIFT$ | $(a)$ અંડવાહિનીમાં અંડકોષનું સ્થળાંતરણ |
$(2)$ $GIFT$ | $(b)$ ફલિતાંડ બનાવવાની આધુનીક પ્રક્રિયા |
$(3)$ $IUT$ | $(c)$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવું |
$(3)$ $ICSI$ | $(d)$ ગર્ભાશયમાં ગર્ભપોષ્ઠીખંડનું સ્થળાંતરણ |
વૈજ્ઞાનિક કારણો આપો : નિઃ સંતાન દંપતી આધુનિક સંશોધનો દ્વારા સંતાન મેળવી શકે છે.
વંધ્યત્વનું કારણ પુરૂષની પ્રજનન ક્ષમતા ઓછી હોય કે શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો આ પદ્ધતિ યોગ્ય છે.
નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?
જો કોઈ વ્યક્તિનાં અલનમાં અલ્પ શુક્રકોપ (લીગઝૂસ્પર્મીઆ) અથવા મૃત કોષો (એઝૂસ્પર્નીયા) ને કારણે અફળદ્રુપતા હોય તો તે _____ દ્વારા ઠીક થઈ શકે છે. દાતાનાં શુક્રકોષોને વાપરવા ઇચ્છતા યુગલો માટે આ એક સારો વિકલ્પ છે.