જન્યુજનન પ્રક્રિયામાં રીડકશન વિભાજન કયારે થાય છે ?
ગુણના તબક્કા દરમિયાન
વૃધ્ધિ તબક્કા દરમિયાન
પ્રથમ પરીપકવન વિભાજન દરમિયાન
દ્વિતીય પરીપકવન વિભાજન દરમિયાન
મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....
આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું કહે છે ?
અસંગત વિકલ્પ પસંદ કરો.
સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?
નામ નિર્દેશનવાળો વ્યવસ્થિત અંડકોષજનનની રજૂઆત કરતો ચાર્ટ આપો.