જન્યુજનન પ્રક્રિયામાં રીડકશન વિભાજન કયારે થાય છે ?

  • A

    ગુણના તબક્કા દરમિયાન

  • B

    વૃધ્ધિ તબક્કા દરમિયાન 

  • C

    પ્રથમ પરીપકવન વિભાજન દરમિયાન

  • D

    દ્વિતીય પરીપકવન વિભાજન દરમિયાન

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.

વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.

ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

સ્ખલીત  થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?

સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?

પ્રશુક્રકોષનાં વિભેદન દરમિયાન તેઓ કોની સાથે સંકળાયેલા હોય છે ?

ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?