જન્યુજનન પ્રક્રિયામાં રીડકશન વિભાજન કયારે થાય છે ?

  • A

    ગુણના તબક્કા દરમિયાન

  • B

    વૃધ્ધિ તબક્કા દરમિયાન 

  • C

    પ્રથમ પરીપકવન વિભાજન દરમિયાન

  • D

    દ્વિતીય પરીપકવન વિભાજન દરમિયાન

Similar Questions

મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....

આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું  કહે છે ?

અસંગત વિકલ્પ પસંદ કરો.

સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?

નામ નિર્દેશનવાળો વ્યવસ્થિત અંડકોષજનનની રજૂઆત કરતો ચાર્ટ આપો.