જન્યુજનન પ્રક્રિયામાં રીડકશન વિભાજન કયારે થાય છે ?
ગુણના તબક્કા દરમિયાન
વૃધ્ધિ તબક્કા દરમિયાન
પ્રથમ પરીપકવન વિભાજન દરમિયાન
દ્વિતીય પરીપકવન વિભાજન દરમિયાન
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ શુક્રકોષોની શુક્રઉત્પાદક નલિકાઓ માંથી મુક્ત થવાની ક્રિયાને સ્પર્મીએશન કહે છે.
વિધાન $II :$આદિ શુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની પ્રક્રિયાને શુક્રકોષજનન (સ્પર્મીઓજીનેસીસ) કહે છે.
ઉપરોક્ત વિધાનોનાં અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સ્ખલીત થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?
સસ્તનના પ્રાથમિક અંડકપટલને શું કહે છે ?
પ્રશુક્રકોષનાં વિભેદન દરમિયાન તેઓ કોની સાથે સંકળાયેલા હોય છે ?
ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?