માનવમાં ફલન દરમિયાન અંડકોષમાં શુક્રકોષનો કયો ભાગ દાખલ થાય છે ?
ફક્ત શીર્ષ
શુકાગ્ર અને મધ્યભાગ
આખો શુક્રકોષ
કંઈ કહી શકાય નહિં
અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.
મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
બાળકની જાતિ ક્યારે અને કઈ રીતે નક્કી થાય છે ? સમજાવો.
ભ્રૂણનાં વિભાજનથી બાહ્ય ગર્ભસ્તર, અંત:ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર બને છે. જે અંગજનનની ક્રિયા સ્ટેમકોષો દ્વારા દર્શાવે છે, આપેલ વિધાનમાં રહેલી ભૂલને ઓળખો.