અસત્ય વિધાન ઓળખો
સ્વપરાગનયન થવા માટે પરાગાશય અને પરાગાસન એકબીજાની નીકટ હોવા જોઈએ.
વાયોલા, અબુટી અને ઝોસ્ટેરાના સંવૃત પુષ્પોમાં માત્ર સ્વફલન થાય છે.
દ્વિસદની વનસ્પતિમાં ગેઈટેનોગેમી જોવા મળતું નથી.
ગેઈટેનોગેમી જનીનીક રીતે સ્વફલન સાથે સમાનતા ઘરાવે છે.
સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
ખેતીવાડીના ધાન્યમાં મુખ્ય પરાગવાહક કોણ છે ?
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
સ્વફલન માટે શું જરૂરી છે?