અસત્ય વિધાન ઓળખો

  • A

    સ્વપરાગનયન થવા માટે પરાગાશય અને પરાગાસન એકબીજાની નીકટ હોવા જોઈએ.

  • B

    વાયોલા, અબુટી અને ઝોસ્ટેરાના સંવૃત પુષ્પોમાં માત્ર સ્વફલન થાય છે.

  • C

    દ્વિસદની વનસ્પતિમાં ગેઈટેનોગેમી જોવા મળતું નથી.

  • D

    ગેઈટેનોગેમી જનીનીક રીતે સ્વફલન સાથે સમાનતા ઘરાવે છે.

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?

મકાઈ .....

ફુદા પોતાના ઈડા ક્યાં મુકે છે?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

પ્રાણી દ્વારા પરાગનયન વિશે ઉદાહરણો સહિત સવિસ્તર સમજાવો.