નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.
બીજએ લીંગી પ્રજનનની અંતિમ નિપજ છે.
દલચક્રઅને વજચક્ર વનસ્પતિના પ્રજનન અંગો નથી.
પુંકેસરચક અને સ્ત્રીકેસરચક સહાયક ચક્રો છે.
પરાગાશયના દરેક ખંડમાં બે લઘુબીજાણુધાનીઓ હોય છે.
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .
જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?
બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો.
$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.
$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.