નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.

  • A

    બીજએ લીંગી પ્રજનનની અંતિમ નિપજ છે.

  • B

    દલચક્રઅને વજચક્ર વનસ્પતિના પ્રજનન અંગો નથી.

  • C

    પુંકેસરચક અને સ્ત્રીકેસરચક સહાયક ચક્રો છે.

  • D

    પરાગાશયના દરેક ખંડમાં બે લઘુબીજાણુધાનીઓ હોય છે.

Similar Questions

સાચી જોડ ગોઠવો..

કોલમ-$I$

કોલમ-$II$

$1.$ જનનછિદ્રો

$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ

$2.$ પાર્થેનીયમ

$b.$ માલ્વા

$3.$ સ્વ-અસંગતતા

$c.$ પામ્સ (Palms)

 

$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે

સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?

એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ

$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ

$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ

$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ

$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ