નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.

  • A

    બીજએ લીંગી પ્રજનનની અંતિમ નિપજ છે.

  • B

    દલચક્રઅને વજચક્ર વનસ્પતિના પ્રજનન અંગો નથી.

  • C

    પુંકેસરચક અને સ્ત્રીકેસરચક સહાયક ચક્રો છે.

  • D

    પરાગાશયના દરેક ખંડમાં બે લઘુબીજાણુધાનીઓ હોય છે.

Similar Questions

સાચી જોડ ગોઠવો.

કોલમ-$I$

કોલમ- $II$

$1.$ જલ પરાગનયન

$a. $ ધાંસ

$2.$ હવા દ્વારા પરાગનયન

$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ

$3.$ નાળિયેરનું પાણી

$c. $ જામફળ

$4.$ રસાળ ફળ

$d. $ હાઈડ્રિલા

 

$e. $ કોષીય ભૃણપોષ

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.

$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.