નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.
બીજએ લીંગી પ્રજનનની અંતિમ નિપજ છે.
દલચક્રઅને વજચક્ર વનસ્પતિના પ્રજનન અંગો નથી.
પુંકેસરચક અને સ્ત્રીકેસરચક સહાયક ચક્રો છે.
પરાગાશયના દરેક ખંડમાં બે લઘુબીજાણુધાનીઓ હોય છે.
સાચી જોડ ગોઠવો..
કોલમ-$I$ |
કોલમ-$II$ |
$1.$ જનનછિદ્રો |
$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ |
$2.$ પાર્થેનીયમ |
$b.$ માલ્વા |
$3.$ સ્વ-અસંગતતા |
$c.$ પામ્સ (Palms) |
$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે |
સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?
એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.
$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ
$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ
$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ
$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ
$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ