ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
લેમુર
વ્હેલ
પોલર બીયર
કાચબો
સુરણના પુષ્પની ઊંચાઈ કેટલી હોય છે?
નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.