ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
લેમુર
વ્હેલ
પોલર બીયર
કાચબો
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?