સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?

  • A

    પરાગરજ

  • B

    પરાગવાહકો

  • C

    પરાગનયન

  • D

    પરાગાશન

Similar Questions

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?

પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.

આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

  • [NEET 2024]