હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.
રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?
મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?