સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ યુરિયાનું પુનઃશોષણ અવરોહી સ્તંભના નીચેના ભાગમાંથી / સંગ્રહણ નલિકામાંથી થાય છે.
$(2)$ $ADH$ નો સ્ત્રાવ હાઇપોથેલેમસ / પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાય છે.

  • A
    $(1)$ સંગ્રહણ નલિકા,$(2)$ હાઇપોથેલેમસ
  • B
    $(1)$ અવરોહી સ્તંભ,$(2)$ પશ્ચ પિટ્યુટરી
  • C
    $(1)$ સંગ્રહણ નલિકા,$(2)$ પશ્ચ પિટ્યુટરી
  • D
    $(1)$ અવરોહી સ્તંભ,$(2)$ હાઇપોથેલેમસ

Explore More

Similar Questions

જ્યારે કોઈ વ્યક્તિ નબળા મૂત્રપિંડ પુનઃશોષણ (poor renal reabsorption) થી પીડાતી હોય,ત્યારે નીચેનામાંથી શું રુધિરના કદને જાળવી રાખવામાં મદદ કરશે નહીં?

કિડનીના $JG$ કોષો શું સ્ત્રાવ કરે છે?

નેફ્રોનના $DCT$ અને $CT$ ભાગમાં પાણીનું પુનઃશોષણ એ કોનું કાર્ય છે?

સંગ્રહ નલિકાઓની દીવાલની પારગમ્યતા કોના દ્વારા નિયંત્રિત થાય છે?

જો રુધિરમાં $ADH$ નું સ્તર ઓછું હોય,તો મૂત્રના કદ પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo