ચાર્લ્સનો નિયમ જણાવો.

  • A
    અચળ તાપમાને દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • B
    અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.
  • C
    અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    અચળ કદે દબાણ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

$27\,^oC$ અને $1\, atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,નીચેનામાંથી કયા તાપમાને વાયુની ઘનતા $0.75\, d$ થશે?

કયા વૈજ્ઞાનિકોએ વાયુના ભૌતિક ગુણધર્મોના આધારે વાયુના નિયમો આપ્યા હતા? તેમના નિયમો જણાવો.

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ ના વિવિધ મૂલ્યો અને એકમો આપો.

Difficult
View Solution

$300 \ K$ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાંથી $2/5$ હવા બહાર નીકળી જાય. જો પાત્રનું કદ અચળ રહેતું હોય,તો પાત્રને કયા તાપમાન સુધી ગરમ કરવામાં આવ્યું હશે? $..... \ K$.

$25^{\circ} C$ તાપમાને શરૂઆતમાં ખાલી કરેલા ફ્લાસ્કમાં $2 \ g$ વાયુરૂપ પદાર્થ $A$ ઉમેરતા,દબાણ $1 \ atm$ માલૂમ પડે છે. તે જ તાપમાન અને દબાણે તેમાં $3 \ g$ બીજો વાયુરૂપ પદાર્થ $B$ ઉમેરવામાં આવે છે. અંતિમ દબાણ $1.5 \ atm$ માલૂમ પડે છે. આદર્શ વાયુ વર્તણૂક ધારતા,$A$ અને $B$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo