એવોગેડ્રોનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એવોગેડ્રોનો નિયમ: સમાન તાપમાન અને દબાણે સમાન કદ ધરાવતા તમામ વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. ગાણિતિક રીતે,$V \propto n$ (અચળ $T$ અને $p$ પર).
ગેલ્યુસેકનો નિયમ: અચળ કદે,નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ગાણિતિક રીતે,$p \propto T$ (અચળ $n$ અને $V$ પર).

Explore More

Similar Questions

અચળ તાપમાન અને દબાણે $n$ મોલ ભિન્ન વાયુઓનું કદ કેવું હોય છે?

ચાર્લ્સના નિયમ માટે ગાણિતિક સૂત્ર,આલેખ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો.

Difficult
View Solution

એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂ કરીને $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow A$ માર્ગને અનુસરીને ફરીથી તે જ બિંદુ પર પાછો આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય . . . . . . $J$ છે.

$27 \ ^oC$ તાપમાને અને $1 \ atm$ દબાણે $9 \ L$ ના સિલિન્ડરમાં રહેલા $CH_4$ વાયુનું વજન $g$ માં કેટલું હશે?

$27^{\circ}C$ તાપમાને એક ખુલ્લો ફ્લાસ્ક હવા ધરાવે છે. તેને કેટલા તાપમાન $(^{\circ}C)$ સુધી ગરમ કરવો જોઈએ જેથી તેમાંથી ત્રીજા ભાગની હવા દૂર થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo