લુઈસ પાશ્વર દ્વારા પ્રકાશક્રિયાશીલતાનું અવલોકન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લુઈસ પાશ્વરે $1848$ માં આધુનિક અવકાશરસાયણનો પાયો નાખ્યો.
$(i)$ તેમણે અવલોકન કર્યું કે,કેટલાંક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
$(ii)$ તેમણે દર્શાવ્યું કે,આ બંને પ્રકારના સ્ફટિકોનાં સમાન સાંદ્રતાનાં જલીય દ્રાવણો સમાન માત્રામાં પણ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે.
$(iii)$ તે માનતા હતા કે,આ બંનેની પ્રકાશીય ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિ-પરિમાણીય ગોઠવણી (વિન્યાસ)ની સાથે સંકળાયેલ છે.
નોંધ : વિન્યાસ (કૉન્ફિયુગરેશન) એટલે કાર્બન પરમાણુઓની આસપાસ ત્રિ-પરિમાણીય ગોઠવણી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનો પ્રકાશીય સક્રિય (optically active) છે?
$(I)$ $1,1$-ડાયમિથાઈલ-$4$-ક્લોરોસાયક્લોહેક્ઝેન
$(II)$ $4$-ક્લોરોસાયક્લોહેક્સ-$1$-ઈન
$(III)$ પેન્ટા-$2,3$-ડાયઈન

નીચેનામાંથી કયું સંયોજન મેસો (meso) સ્વરૂપ ધરાવી શકે છે?

નીચેના પૈકી કયા પ્રતિબિંબીઓ (enantiomers) છે?

નીચેનામાંથી કઈ રચના કાયરલ (chiral) છે?

સંયોજન $CH_{3}CHBrCHBrCOOH$ ના પ્રકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo