$ccp$ ગોઠવણીમાં પ્રતિ પરમાણુ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

એક સંયોજનનું આણ્વીય સૂત્ર $AB_2O_4$ છે. $O$ ના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે. $A$ (ધનઆયન) ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના $\frac{1}{8}$ ભાગમાં ગોઠવાયેલા છે. $B$ (ધનઆયન) ના પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોના અમુક ભાગમાં ગોઠવાયેલા છે. ખાલી અષ્ટફલકીય છિદ્રોનો અંશ કેટલો છે?

$hcp$ (ષટ્કોણીય ક્લોઝ-પેક્ડ) રચનામાં સ્ફટિકીકરણ પામતી બે ધાતુઓના ઉદાહરણ આપો.

નીચેનામાંથી કયા પ્રકારના સ્ફટિક બંધારણની પેકિંગ કાર્યક્ષમતા $52.36 \%$ છે?

જો એક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા $2$ હોય,તો તેના ચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અનુક્રમે ....... અને ....... થશે.

એક ઘન સંયોજનમાં,ઓક્સાઇડ આયનો $CCP$ માં ગોઠવાયેલા છે. કેટાયન $A$ એ ચતુષ્ફલકીય છિદ્રોના $1/6$ ભાગ રોકે છે અને કેટાયન $B$ એ અષ્ટફલકીય છિદ્રોનો ત્રીજો ભાગ રોકે છે. સંયોજનનું સંભવિત સૂત્ર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo