જો નિયમિત વર્તુળ ગતિ કરતા કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બંને બમણી કરવામાં આવે,તો તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.

  • A
    $a_{c}$
  • B
    $2a_{c}$
  • C
    $4a_{c}$
  • D
    $8a_{c}$

Explore More

Similar Questions

"સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને એક જ વર્તુળ પર અચળ ઝડપથી ભ્રમણ કરતાં કણનો કોણીય વેગ અચળ છે,પણ રેખીય વેગ અચળ નથી." શું આ શક્ય છે? શા માટે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર $u$ જેટલી સમાન ઝડપથી ગતિ કરતી વસ્તુ જ્યારે $C / 4$ જેટલું અંતર કાપે (જ્યાં $C$ એ પરિઘ છે),ત્યારે તેનું સ્થાનાંતર કેટલું થાય?

નિયમિત વર્તુળાકાર ગતિમાં,

નિયમિત વર્તુળગતિ કરતાં પદાર્થ પર કેન્દ્રગામી બળ દ્વારા કેટલું કાર્ય થાય છે?

$4 \, m$ ત્રિજ્યાનું પૈડું $2 \, s$ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૈડાનો કેન્દ્રગામી પ્રવેગ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo