વિકૃત આલ્કોહોલના સેવનથી થતી આડઅસરો તથા તેના ઉપાયો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મિથેનોલ $CH_3OH$ છે,જ્યારે ઈથેનોલ $C_2H_5OH$ છે. બંનેનું જૈવિક ઓક્સિડેશન થઈને અનુવર્તી આલ્ડિહાઈડ $(HCHO, CH_3CHO)$ અને ત્યારબાદ એસિડ $(HCOOH, CH_3COOH)$ બને છે.
અસર: વિકૃત આલ્કોહોલ તે મિથેનોલ મિશ્રિત ઈથેનોલ છે. જો દારૂનો વ્યસની વિકૃત આલ્કોહોલ પી લે,તો મિથેનોલનું પ્રથમ મિથેનાલમાં અને પછી મિથેનોઈક એસિડમાં રૂપાંતર થાય છે. આનાથી અંધાપો આવી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
સારવાર: મિથેનોલ પીવાથી ઉદ્ભવતી વિષાલુ અસરથી પીડાતા દર્દીને સારવારમાં આંત:શિરા (intravenous) દ્વારા મંદ ઈથેનોલ આપવામાં આવે છે. આલ્ડિહાઈડ $(HCHO)$નું એસિડમાં ઓક્સિડેશન કરતા ઉત્સેચકને ઈથેનોલ અવરોધે છે,જેથી કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે સમય મળે છે અને દર્દીને બચાવી શકાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આયોડોફોર્મ કસોટી આપે છે?

લુકાસ કસોટી (Lucas test) કોની સાથે સંબંધિત છે?

ઇથાઇલ આલ્કોહોલનું $K_2Cr_2O_7$ વડે ઓક્સિડેશન કરવાથી કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન લ્યુકાસ કસોટી ત્વરિત આપે છે?

Difficult
View Solution

ઇથાઇલ આલ્કોહોલ કોની સાથે પ્રક્રિયા કરીને એસિડિક ગુણધર્મ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo