વસ્તીગીચતામાં વધઘટ થવા માટે જવાબદાર વિવિધ પ્રક્રિયાઓ વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ $(static parameter)$ નથી. તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરિત હવામાન જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
વાસ્તવમાં, વસ્તીગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે—કે શું તે વધી રહી છે કે ઘટી રહી છે। અંતિમ કારણ કોઈ પણ હોય, પરંતુ આપેલ સમય દરમિયાન, આપેલ નિવાસસ્થાનમાં, વસ્તીની ગીચતા ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી-ઘટતી રહે છે. આ ચારમાંથી બે (જન્મદર અને અંતઃસ્થળાંતરણ) વસ્તીગીચતામાં વધારો કરવામાં તથા બે (મૃત્યુદર અને બર્હિસ્થળાંતરણ) તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.
$(i)$ જન્મદર $(Natality)$: વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની એ સંખ્યા, જે આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે.
$(ii)$ મૃત્યુદર $(Mortality)$: આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં થતા મૃત્યુની સંખ્યા.
$(iii)$ અંતઃસ્થળાંતરણ $(Immigration)$: એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં આવીને જોડાયા છે.
$(iv)$ બર્હિસ્થળાંતરણ $(Emigration)$: વસ્તીના સજીવોની એ સંખ્યા જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે.

Explore More

Similar Questions

બાયો-ઇન્ડેક્સ નંબરનો અર્થ શું થાય છે?

મૃત્યુદર પર જન્મદરના ટકાવારી ગુણોત્તરને શું કહેવામાં આવે છે?

વસ્તીના લઘુત્તમ મૃત્યુદરને શું કહેવામાં આવે છે?

સંતતિ ઉત્પન્ન કરવાની શારીરિક ક્ષમતાને શું કહેવામાં આવે છે?

વસતિમાં અનિયંત્રિત પ્રજનન ક્ષમતાને .......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo