$Assertion :$ પ્રેશર કૂકરમાં પાણીને ઉકાળવામાં આવે છે. ત્યારબાદ કૂકરને સ્ટવ પરથી દૂર કરવામાં આવે છે. હવે,પ્રેશર કૂકરનું ઢાંકણું ખોલતા,પાણી ફરીથી ઉકળવા લાગે છે.
$Reason :$ પાણીમાં રહેલી અશુદ્ધિઓ તેના ઉત્કલનબિંદુને ઘટાડે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જો $H_C, H_K$ અને $H_F$ એ અનુક્રમે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ,કેલ્વિન અને ફેરનહીટ તાપમાનના માપક્રમમાં વધારવા માટે જરૂરી ઉષ્મા હોય,તો:

પરમ શૂન્ય તાપમાન એટલે શું?

આપેલ આલેખમાં રેખા $AB$ નો ઢાળ કેટલો છે?

એક નવા તાપમાનના માપક્રમ પર,બરફનું ગલનબિંદુ $20^{\circ} X$ છે અને પાણીનું ઉત્કલનબિંદુ $110^{\circ} X$ છે. તો આ નવા તાપમાનના માપક્રમ પર $40^{\circ} C$ તાપમાન કેટલું દર્શાવશે ($^{\circ} X$ માં)?

પાણીની ઘનતા કયા તાપમાને મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo