આલ્કોહોલના નિર્જળીકરણની સરળતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પ્રાથમિક > દ્વિતીયક
  • B
    દ્વિતીયક > તૃતીયક
  • C
    તૃતીયક > દ્વિતીયક > પ્રાથમિક
  • D
    આમાંનું કોઈ નહીં

Explore More

Similar Questions

ગ્લીસરોલ અંગેનું ખોટું વિધાન કયું છે?

નીચેનામાંથી કયા સંયોજનોનું $HIO_4$ દ્વારા વિભાજન (cleavage) થતું નથી?
$I :$ ગ્લિસરોલ
$II :$ ગ્લાયકોલ
$III :$ $1,3-$પ્રોપેનડાયોલ
$IV :$ મેથોક્સી$-2-$પ્રોપેનોલ

જ્યારે ઇથાઇલ આલ્કોહોલને લાલ ફોસ્ફરસ અને $HI$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું બને છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલને મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો વાયુ મુક્ત થાય છે?

આલ્કોહોલ $(i) \ CH_3CH_2CH_2OH$,$(ii) \ CH_3-CH(OH)-CH_3$ અને $(iii) \ CH_3-C(CH_3)(OH)-CH_3$ ને લુકાસ પ્રક્રિયક (સાંદ્ર $HCl + ZnCl_2$) સાથે પ્રક્રિયા કરવામાં આવી. ઓરડાના તાપમાને તમે શું પરિણામોની અપેક્ષા રાખો છો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo