લાયોફિલિક સોલ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    આ સોલનું સ્કંદન પ્રતિવર્તી છે.
  • B
    તેનું સરળતાથી જલીયકરણ થઈ શકે છે.
  • C
    તે વીજભાર ધરાવતું નથી.
  • D
    તે દ્રાવકમાં સ્થાયી નથી.

Explore More

Similar Questions

સસ્પેન્શન (નિલંબન) એટલે

List-$I$ અને List-$II$ ને જોડો.
List-$I$ List-$II$
$A$. અભિસરણ (Osmosis) $I$. દ્રાવક અણુઓ અર્ધપારગમ્ય પટલ દ્વારા દ્રાવક તરફ ગતિ કરે છે.
$B$. પ્રતિ-અભિસરણ (Reverse osmosis) $II$. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વીજભારિત કલીલ કણોનું વિરુદ્ધ વીજભારિત ઇલેક્ટ્રોડ તરફ સ્થળાંતર.
$C$. વિદ્યુત-અભિસરણ (Electro osmosis) $III$. દ્રાવક અણુઓ અર્ધપારગમ્ય પટલ દ્વારા દ્રાવણ તરફ ગતિ કરે છે.
$D$. વિદ્યુતકણ સંચલન (Electrophoresis) $IV$. વિક્ષેપન માધ્યમ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયો પદાર્થ ધન વીજભારિત સોલ આપે છે?

કલિલમય દ્રાવણોનું શુદ્ધિકરણ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા થઈ શકતું નથી?

લાયોફિલિક સોલ એ લાયોફોબિક સોલ કરતા વધુ સ્થાયી હોય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo