સિમેન્ટનું શરૂઆતનું સેટીંગ મુખ્યત્વે નીચેના પૈકી કોના કારણે થાય છે?

  • A
    જલીયકરણ અને જેલનું સર્જન
  • B
    નિર્જલીકરણ અને જેલનું સર્જન
  • C
    જલીયકરણ અને જળવિભાજન
  • D
    જલીયકરણ અને ઓક્સિડેશન

Explore More

Similar Questions

કણો અને તેમના પ્રતિ-કણો ધરાવે છે

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું મધ્યમાન સ્થાનથી તેના કંપવિસ્તારના $\frac{1}{N}$ અંતરે હોય ત્યારે તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

ઝિર્કોનિયમ ફોસ્ફેટ $[Zr_3(PO_4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિર્કોનિયમ કેટાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ એનાયનમાં વિયોજિત થાય છે. જો ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા $S$ અને તેના દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ વડે દર્શાવવામાં આવે,તો $S$ અને $K_{sp}$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળના ડાયલના પરિઘ પર ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો ઘડિયાળમાં માત્ર કલાકનો કાંટો હોય,તો કેન્દ્રમાં મૂકવામાં આવેલા ધન વિદ્યુતભાર $q_0$ પર લાગતું પરિણામી બળ કયા સમયની દિશામાં હશે ($:30$ માં)?

$r$ ત્રિજ્યા ધરાવતો અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતો એક વર્તુળાકાર ચાપ તેના કેન્દ્ર પર $\frac{\pi}{16}$ ખૂણો આંતરે છે. ધાતુના તારની ત્રિજ્યા સમાન છે. વર્તુળાકાર ચાપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo