ક્ષારીય હાઇડ્રાઇડના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

  • A
    તેઓ પિગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.
  • B
    તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
  • C
    તેઓ રિડક્શનકર્તા તરીકે વપરાય છે.
  • D
    તેઓ પ્રકૃતિએ સહસંયોજક છે.

Explore More

Similar Questions

જ્યારે પ્રાથમિક એમાઈન ઇથેનોલિક $KOH$ માં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતી નીપજ કઈ છે?

એક પાટિયું જેની ઉપર એક નાનો બ્લોક મૂકેલો છે,તે ઉર્ધ્વ દિશામાં $SHM$ કરે છે. તેનો આવર્તકાળ $2 \, s$ છે. ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોય કે જેથી બ્લોક પાટિયાથી અલગ થઈ જાય?

નીચેનામાંથી કયા ગેટનું આઉટપુટ $1$ હશે?

બે રેખાઓ $AB$ અને $AC$ ના દિકગુણોત્તરો $1, -1, -1$ અને $2, -1, 1$ છે. સમતલ $ABC$ ના અભિલંબના દિકગુણોત્તરો શોધો.

એક સોનોમીટર વાયરની લંબાઈ બે નિશ્ચિત છેડાઓ વચ્ચે $114 ~cm$ છે. વાયરને ત્રણ ભાગોમાં ( $cm$ માં) વિભાજિત કરવા માટે બે બ્રિજ ક્યાં મૂકવા જોઈએ જેથી તેમની મૂળભૂત આવૃત્તિઓનો ગુણોત્તર $1:3:4$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo