લોહીનું $pH$ કઈ પદ્ધતિ દ્વારા અચળ જાળવવામાં આવે છે?

  • A
    કોમન આયન ઇફેક્ટ (Common ion effect)
  • B
    બફર (Buffer)
  • C
    દ્રાવ્યતા (Solubility)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$0.01 \ M$ નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ તથા પ્રબળ બેઇઝના ક્ષારના $0.05 \ M$ દ્રાવણને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. બફર દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_a = 4.74)$

બફર દ્રાવણ માટે $pH$ માં ન્યૂનતમ ફેરફાર માટેની શરત કઈ છે?

વિધાન : કાર્બોનિક એસિડ અને સોડિયમ બાયકાર્બોનેટની બફર સિસ્ટમનો ઉપયોગ ત્રીજા સમૂહના તત્વોના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપન માટે થાય છે.
કારણ : તે $pH$ ને અચળ મૂલ્ય,લગભગ $7.4$ પર જાળવી રાખે છે.

$0.30 \ M \ NH_3$ અને $0.20 \ M \ NH_4^+$ ની સાંદ્રતા ધરાવતું એક બફર દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે?

$100 \ mL$ દ્રાવણમાં $0.1 \ M$ $NH_4OH$ અને $0.1 \ M$ $NH_4Cl$ છે. નીચેનામાંથી શું ઉમેરવાથી દ્રાવણની $pH$ બદલાશે નહીં :-

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo