ઝીયોલાઇટ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેઓ ધનાયન વિનિયમક તરીકે વપરાય છે.
  • B
    તેમનું બંધારણ ખુલ્લું હોય છે,જેમાં નાના અણુઓ સમાઈ શકે છે.
  • C
    ઝીયોલાઇટ્સ એ એલ્યુમિનો સિલિકેટ છે જે ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે.
  • D
    ઝીયોલાઇટમાં $SiO_4^{4-}$ એકમોનું વિસ્થાપન $AlO_4^{5-}$ અને $AlO_6^{9-}$ આયનો દ્વારા થતું નથી.

Explore More

Similar Questions

સિલિકોન ઓઈલ કોના જળવિભાજન અને પોલિમરાઈઝેશન દ્વારા મેળવવામાં આવે છે?

$SiO_2$ ની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે થતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે?

વિધાન : $PbCl_2$ એ $PbCl_4$ કરતા વધુ સ્થાયી છે.
કારણ : $PbCl_4$ એ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.

વિધાન $(A)$: સિલિકોન્સનો ઉપયોગ કાપડને વોટરપ્રૂફ બનાવવા માટે થાય છે.
કારણ $(R)$: સિલિકોન્સમાં પુનરાવર્તિત એકમ $R_2SiO$ છે.

જળવિભાજન પર,$(Me)_2SiCl_2$ શું ઉત્પન્ન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo